કેવું ગજબનું મૃત્યુ એક ડોક્ટર નાચતા નાચતા ભગવાન ના શરણ માં પહોંચી ગયા. જુઓ વિડીઓ
જીવનનો કંઈપણ ભરોસો નથી હોતો કયા ક્ષણમાં શું થઇ જાય છે, તે નક્કી નથી હોતું. કઈ ક્ષણ આપણા જીવનની છેલ્લી ક્ષણ હોઈ છે એ કઈ શકાતું નથી. એટલેજ કહેવાય છે કે જેટલું જીવો એટલું ખુશી થી અને આપણા જિંદગીના તમામ પળ ને હસીને વિતાવો, કયારે આપણને આપણું મોત બોલાવી લે એ નક્કી હોતું નથી.
એવીજ એક વાત છે ભોપાળ માં રહેવા વાળા ડોક્ટર ની વાત છે, તેમને શું ખબર કે તે તેની મોજ-મસ્તી માજ તેમનું મૃત્યુ નક્કી હશે, થોડી જ પળોમાં એ ડોકટર પોતાના મસ્ત મનોરંજન ડાન્સ માં ડાન્સ કરતા કરતા જમીન પર પડી ગયા, અને કઈ ખબર પડ્યા વિના જ તેમનું અચાનક મૃત્યુ થયું.
સોશ્યલ મીડિયા પર અવારનવાર ઘણા બધા વિડીયો વાયરલ થતા હોઈ છે, એવીજ રીતે એક આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે, કે જે એક ડોક્ટર એક પાર્ટી માં ડાન્સ કરે છે, તેને શું ખબર કે આ ખુશીના ક્ષણો તેના જીવનના છેલ્લા ખુશીના ક્ષણો હશે, તે ડોક્ટર તો પાર્ટી માં ગીતો વાગતા હતા ને તે તેની મોજ-મસ્તી થી મનોરંજન કરતા હતા, ને નાચતા હતા, અને વિડીયો જોનારોને તો એમજ થાય કે આ ફક્ત એક સાધારણ પાર્ટી છે, બીજું કઈ નથી. પરંતુ અચાનક આ વિડીયો માં ૨ મિનીટ અને ૪૦ સેકેંડ માં ડોક્ટર નાચતા નાચતા જમીન પર પડી જાય છે.
અચાનક ડોકટર નાચતા નાચતા પડી જતા પાર્ટી ના તમામ લોકો ગભરાઈ જાય છે, અને તમામ લોકો ડોક્ટર પાસે જઈ તેને બેહોશ જોઈ ઉભા કરવાના પ્રયત્ન કરે છે, પરંતુ ત્યાના તમામ લોકો બીજું કંઈપણ વિચારે કે કંઈપણ કરે એ પેલા ડોક્ટર ના શ્વાસ રોકાઈ જાય છે, અને થોડી જ ક્ષણોમાં ડોક્ટર નું ત્યાંજ મૃત્યુ થઇ જાય છે. મળતી માહિતી અનુસાર આ તમામ ઘટના ભોપાલ શહેર માં આવેલ એક હોટેલ નામે જહાંનુમા નામની હોટેલ માં આ ઘટના થયેલ છે. આ હોટેલ માં આ ડોક્ટર તેની એક પાર્ટીમાં હાજરી દેવા માટે આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર મૃતક ડોક્ટર નામે સી.એસ. જૈન નામે ઓળખાય છે. તેઓ ભોપાળ શહેર ના પ્રખ્યાત ફોરેન્સિક મેડીસીન એક્સપર્ટ તરીકે જાણીતા હતા. તમામ ઘટનાની મળતી માહિતી અનુસાર ડોકટર ભોપાળ માં આવેલ જહાંનુમા હોટેલ માં એક પાર્ટી માં હાજરી દેવા માટે આવ્યા હતા, ત્યાં તેમને અચાનક નાચતા નાચતા હદય હુમલો આવી જતા તેઓ અચાનક પડી જતા, તેની ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું
સદરહુ આ ઉપરોક્ત તમામ ઘટના હોટેલ માં સીસીટીવી કેમેરામાં આવી ગયેલ હતી, તેના દ્વારા સોશયલ મીડિયા પર વાયરલ થયેલ છે. આ વિડીયો જોવા પછી તમામ લોકો ના મનમાં વિચાર આવે છે, કે જીવનનું કોઈપણ જાતનું નક્કી હોતું નથી, આપણું મોત કયારે કઈ જગ્યાએ કેવી રીતે લખેલું છે, તે કોઈ જાણતું નથી. એક પળ ની ખુશી આપણને કયારે દુઃખ માં ફેરવી નાખે છે, એ કઈ શકાતું નથી. એટેલે આપણા જીવનની એક-એક પળ આપણે ખુશી થી જીવીએ.ક્યાં ક્ષણે આપણું મોત છે એ શું ખબર!