પોરબંદરના આ દાદા 120 વર્ષની ઉંમરે પણ જીવે છે એકદમ તંદુરસ્ત જીવન ! જોઇને તમને વિશ્વાસ નહિ આવે કે તેઓ…

આપણે ઘણા વૃદ્ધ લોકો ને જોયા હશે જે ૮૦ થી ૯૦ વર્ષ ઉપર ની ઉમરના હોવા છતાં સ્વસ્થ અને તંદુરસ્ત હોઈ છે. અને હાલ ના સમય માં લોકો બહાર નું ખાવાનું જમવાનું વધુ પસંદ કરતા હોઈ છે. જે તળેલું અને તેલવાળું હોઈ છે. અને તેથી લોકો ને શરીર ની અવનવી બીમારી થતી જોવા મળે છે. તેથી આજે તમને એક એવા દંપતી વિષે જણાવશું જે ૧૨૦ વર્ષ ની ઉમરે પણ સ્વથ અને તંદુરસ્ત છે.

આ વૃદ્ધ તેમના ૧૨૦ વર્ષ ની ઉમરે પણ એકદમ સ્વસ્થ અને નીરોગી જીવન જીવી રહ્યા હતા. આ વૃદ્ધ દંપતી પોરબંદર જીલ્લાના રતનપુર ગામમાં રહેતા હતા, આ વૃદ્ધ દંપતીનું નામ ખીમાભાઈ ભીખાભાઈ અને તેમની વૃદ્ધ પત્ની એ બંને સ્વસ્થ અને નીરોગી જીવન જીવી રહ્યા છે. ખીમાભાઈ હાલમાં તેમની ૧૨૦ વર્ષની ઉમરમાં પણ તેમનું તંદુરસ્ત જીવન જીવી રહ્યા હતા.

ખીમાભાઈ પહેલા ગામના સારા એવા સરપંચ હતા. તેમજ ખીમાભાઈ પચાસ વર્ષ સુધી તેમના ગામના સરપંચ હતા. જયારે તેઓ સરપંચ હતા ત્યારે તેમણે ગામના માટે સરપંચ તરીકે ખુબજ સારી સેવા આપી હતી અને ઘણા કામ ક્ર૭ય હતા. તેમજ પાણી અને જીવન જરૂરી વસ્તુઓની સુવિધાઓ પણ પૂરી પડી હતી. તેમજ ખીમાભાઈ એ તેમની નાની ઉમર માં ઘણી સ્પર્ધાઓ માં ભાગ લઈને પ્રથમ નંબર મેળવ્યો હતો.

ખીમાભાઈ ને ૫ દીકરાઓ અને ૩ દીકરીઓ હતા. પરંતુ હાલ ખીમાભાઈ નાં ૩ દીકરાઓ અને ૨ દીકરીઓ જીવતી હતી, તેથી ખીમાભાઈ નાં બાળકો પણ તેમનું જીવન સ્વસ્થ અને નીરોગી જીવી રહ્યા છે. તેમજ ચોકાવનારી વાત તો એ છે કે તેમણે ૧૨૦ વર્ષ ની ઉમરે પણ અત્યાર સુધી બહાર નું ખાવાનું ખાધું નો હતું. અને કોઈ દિવસ તેમણે બાહારનું પાણી પણ નો પીધું હતું. તેથી ખીમાભાઈ તેમનું જીવન સુખેથી જીવી રહ્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *