આ શહેરમાં 800 કરોડના ખર્ચે તૈયાર થઇ રહ્યું છે ‘મહાકાલ લોક’! આવું દેખાશે, જુઓ ‘મહાકાલ લોક’ ની આ ખાસ તસવીરો….

મોદીજીના રાજમાં ભારતને લીલા લેર છે! ખરેખર ભાજપ સરકારે અનેક હિન્દૂ ધર્મના મંદિરોનું લોકાર્પણ અને કાયાપલટ કરાવી છે. ત્યારે હાલમાં જ તા 11 ઓક્ટોબરના રોહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉજ્જૈનમા મહાકાલ લોકનું લોકાર્પણ  પણ કરશે જેથી ‘મહાકાલ લોક’ના લોકાપર્ણ સમયે ઉજ્જૈનમાં 5 દિવસ ઉત્સવ મનાવવામાં આવશે અને હાલમાં ઉજ્જૈનમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

856 કરોડ રૂપિયાના ખર્ચથી શ્રીમહાકાલ લોક બની રહ્યું છે, અને આ મહાકાલ લોકનું પ્રથમ ચરણ બની ગયું છેપીએમ મોદી મહાકાલ કોરિડોરનું લોકાપર્ણ ‘અમૃત સિદ્ધિ યોગ’માં કરશે. ઉજ્જૈનમાં ‘મહાકાલ લોક’ના લોકાપર્ણ ઇવેન્ટને શિવરાજ સરકાર તહેવારના રૂપે મનાવી રહી છે. 793 કરોડ રૂપિયાના મહાકાલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનાં કામોને લગભગ ફાઇનલ ટચ અપાઈ ગયો છે.

આમાં મહાકાલ પથ, મહાકાલ વાટિકા, રુદ્રસાગર તળાવના કિનારાનું ડેવલપમેન્ટ સામેલ છે. પ્રોજેક્ટ બે રીતે તસવીર બદલશે. પહેલી દર્શનમાં સરળતાથી થસે. બીજી દર્શનની સાતે લોકો ધાર્મિક પર્યટન પણ કરી શકશે. કેમ્પસમાં ફરવા, રહેવા, આરામ કરવાથી લઇને તમામ સુવિધાઓ હશે. મંદિરનું ક્ષેત્રફળ 47 હેક્ટર થઇ જશે.

પ્રોજેક્ટના લોકાપર્ણના અવસરે ઉજ્જૈન સમેત પ્રદેશના બધા જિલ્લાનાં મુખ્ય મંદિરોની સજાવટ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યા છે કે મહાકાલ કોરિડોરનું લોકાપર્ણ શ્રદ્ધાનો વિષય છે. આમાં શહેરના પ્રત્યેક પરિવારને આમંત્રણ પત્ર આપવામાં આવશે.

બધી દુકાનો અને ઘરોમાં રોશની કરવામાં આવશે. મુખ્ય ચાર રસ્તા અને સડકોને વિશેષ રૂપે શણગારવામાં આવશે. ખાસ જગાએ રંગોળી પણ કરવામાં આવશે જેથી એવું લાગી રહ્યું છે કે, ઉજ્જૈનમાં તો પહેલા જ દિવાળીનો ઉત્સવ આવી ગયો છે.

આવનાર દિવસોના ઉજ્જૈન આવનાર ભાવિ ભક્તોને મહાકાલ લોકના દર્શન થઈ શકશે. ખરેખર મહાકાલ લોક શરૂ થવાથી લોકી શિવની જીવન લીલાના પ્રસંગોથી ધન્યતા અનુભવશે. ખરેખર મોદીજીએ અનેક હિન્દૂ ધર્મના મદિરોએ ને નવું રંગરૂપ આપીને શ્રધ્ધાળુઓની આસ્થાનાં રંગરૂપમાં પોતાનો વિશ્વાસ રૉપ્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *