ગોંડલ નાં આ વ્યક્તિએ ગળેફાંસો ખાઈ શ્વાસ થંભાવી લીધો! કારણ જાણી આંચકો લાગશે…
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક પુરુષે ગળેફાંસો ખાઈnને જીવન ટૂંકાવ્યું કારણ જાણી તમને પણ આંચકો લાગશે. આવો તમને આ આપઘાતની ઘટના વિશે વિગતે જણાવીએ.
આ આપઘાતની ઘટના ગોંડલ શહેરમાં ભગવતપર ગામ માંથી સામી આવી રહી છે જ્યાં રહેતો બકુલસિંહ દીપસિંહ ચુડાસમા આર્થીક ભીંસના કારણે ટાઉનહોલના ગ્રાઉન્ડમાં આવેલા છાપરા નીચે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. મૃતદેહને પી.એમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. તમને જણાવીએ તો ગોંડલ શહેરમાં ભગવતપરમાં રહેતો અને સિવિલ હોસ્પિટલ ચોકમાં પંચરની કેબીન તેમજ ટાઉનહોલ ખાતે રાત્રીના પગીપણું કરતો બકુલસિંહ દીપસિંહ ચુડાસમા આર્થીક ભીંસના કારણે ટાઉનહોલના ગ્રાઉન્ડમાં આવેલા છાપરા નીચે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.
આમ આપઘાત થી મૃત્યુ pamમૃતકના મૃતદેહને પી.એમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. પરિવારના આધાર સ્તંભ અને એકના એક પુત્રએ પિતાની છત્ર છાયા ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. જે બાદ પરિવારની હાલત રડી રડીને બેહાલ થઈ છે. આવા આપઘાતnનાં કિસ્સાઓ આવર નવાર ઘણી વખત જોવા મળતા હોઈ છે અને આવા કિસ્સાઓ માઁ વ્યક્તિ માનસિક રીતે થાકી ચુક્યો હોઈ છે. જે બાદ તેના જીવનમાં આપઘાત સીવ્યા બીજું કાંઈ પણ નથી દેખાતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.