સુરતના આ દુકાનદારે દુકાન માં જ આત્મહત્યા કરી લીધી! જીવ દેતા પેહલા વોટ્સએપ પર સ્ટેટ્સ મૂક્યું કે….

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે આપઘાત કરતા પહેલા સ્ટેટસ પણ મુક્યું હતું. આવો તમને આ સમગ્ર ઘટના વિગતે જણાવીએ.

આ આપઘાતની ઘટના સુરત શહેરના શહેરના અડાજણ ST બસ ડેપોના ગ્રાઉન્ડ ફ્લોરની એક દુકાનમાંથી સામે આવી રહી છે. જ્યાં અનીસ આરીફ હિંગારીયા નામના ઈશમે કોઈ કારણોસર ગળેફાસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ હતું. તેણે પોતાના whatsapp સ્ટેટસ પર એક લખાણ લખીને આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. આ આપઘાતની ઘટનાની જાણ અડાજણ પોલીસને થતા ત્યાંનો પૂરો કાફલો તરતજ ઘટના સ્થળે દોડી ગયો હતો. જોકી પોલીસે આ ઘટનાને આત્મહત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

તમને જણાવીએ તો ઈશમે આત્મહત્યા પેહલા પોતના whatsapp સ્ટેટસ ઉપર એમ લખ્યું હતું કે, ” હર ઇન્સાનને અપની તરહ સે ઇસ્તમાલ કિયા ઓર હમ સમજતે રહે લોગ હમે પ્યાર કરતે હૈ “. આ ઈશમની ત્યાં પાંચ દુકાન ભાડે આપી છે. તેઓએ પોતાની દુકાનમાં જ આત્મહત્યા કરી લીધી છે. જોકે હાલ આ તમામ મામલે અડાજણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *