અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસુ કેવું રહેશે તેની ધ્રુજાવી દે તેવી આગાહી કરી! કહ્યું કે, મકાનના છાપરા ઉડી જશે એવો વરસાદ થશે, જાણો ક્યારથી…
હાલમાં ગુજરાતમાં વરસાદનો માહોલ છે, ત્યારે ફરી એકવાર અંબાલાલ પટેલે ભારે મોટી આગાહી કરી છે.અંબાલાલ પટેલે વધુ એક વાત ભારે વરસાદની આગાહી કરી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ વર્ષે ચોમાસામાં આંધી-વંટોળ આવવાની શક્યતા પણ વધારે રહી શકે છે. જેના કારણે કાચા મકાનના પતરા ઉડી જાય તેવા વરસાદની સંભાવના રહી શકે છે.
અંબાલાલ ગુજરાત પટેલે ભારે મોટી આગાહી કરી છે. આગાહી પ્રમાણે તારીખ 20થી 22 મે દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. આ સાથે 26 મેથી રોહિણી નક્ષત્રમાં વરસાદની શક્યતા છે. ગુજરાતમાં 7થી 10 જૂન સુધીમાં જુદા જુદા ભાગોમાં ચોમાસું બેસશે. જ્યારે 14થી 18 જૂન દરમિયાન આંધી-વંટોળ સાથે વરસાદ પડી શકે છે.
અતિ ભારે પવનના કારણે મકાનના છાપરા પણ ઉડી શકે છે. તો 25મી જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું શરૂ થઈ જશે તેમજ 26 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે પડી શકે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.