શું તમારી કિસ્મત તમારો સાથ નથી આપી રહી ? તો આજે જ કરો આ ફૂલ નો ઉપયોગ , જે તમારી બંધ કિસ્મત ખોલી દેશે … જાણો વધુ માહિતી

તમે આકના છોડ વિશે તો સાંભળ્યું જ હશે, તેને ભગવાન ગણેશનો વાસ માનવામાં આવે છે.આક વૃક્ષના ફૂલ ભગવાન શિવની પૂજા માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે અને શિવલિંગ પર આકના છોડનું ફૂલ ચઢાવવાથી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને તમને આશીર્વાદ મળે છે.

operanews1690266314468

જો તેની વાત કરીએ તો બુધવારે ભગવાન ગણેશને આકનું ફૂલ ચઢાવો કારણ કે તે ભગવાન ગણેશનો વાસ છે, જેથી ભગવાન ગણેશની કૃપા તમારા પર બની રહે અને જો તમારીકુંડળીમાં બુધ ગ્રહ અશુભ પરિણામ આપી રહ્યો હોય તો તમારે ભગવાન ગણેશને પાંચ સફેદ આકના ફૂલ અને મોદક અર્પણ કરો, બુધની અશુભ અસર ઓછી થશે.

રોગથી મુક્તિ : જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય તો સોમવારે શિવલિંગ પર આકના 11 સફેદ ફૂલ ચઢાવો, આ કરવાથી ભગવાન શિવની કૃપા બની રહે છે અને તમને દરેક પ્રકારના રોગોથી મુક્તિ મળે છે.

તણાવ માં રાહત અને સતત પ્રયાસ કરવા છતાં પણ તમને કોઈ કાર્યમાં સફળતા નથી મળી રહી, તો તમે મંગળવારે હનુમાનજીને 11 આકના ફૂલ ચઢાવો, આ કરવાથી તમને લાભ મળશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *